Tuesday, October 16, 2012

























અહંકારની પાઘડી 
જો માથા પરથી ઉતરી દેવામાં આવે તો 
મોટામાં મોટા પ્રશ્નો પણ પા ઘડીમાં ઉકલી જાય છે.



દુર્જનો સાથે દોસ્તી કે દુશ્મની કંઈ ન કરાય.
કોલસો ગરમ થાય તો હાથ દઝાડે અને
ઠંડો થાય તો હાથ કાળા કરે



જે પથ્થર તમને નડતો હોય તેને જો પગથીયું બનાવતા આવડી જાય તો એ પથ્થર જ મંઝીલ સુધી પહોચાડે છે 

જીવો એવી રીતે કે જીંદગી ઓછી પડી જાય, 
હસવાનું થાય તો હસો એવું કે રોવાનું ઓછું થઇ જાય. 
મેળવવું અને ખોવું એ તો નસીબના ખેલ છે; પરંતુ મહેનત એવી કરો 
કે ઇશ્વર પણ આપવા મજબુર થઇ જાય.


रोते को रुलाना, डरते को डराना
यही है "दुनिया" की रीत
इसलिए न रोयें और न डरें.
~~~जय श्री गणेश~~~






No comments:

Post a Comment

Information OF Vijay Jotva journalist

  ગુજરાતના ખુબ જાણીતા પત્રકાર વિજય જોટવા કાર્ય પદ્ધતિ ની ઝલક - વિજય જોટવા જર્નાલિસ્ટ વિષે માહિતી  નામ :              : વિજયકુમાર કરશનભાઇ જોટ...